Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ અને જાણીતા લોહાણા અગ્રણી

ડો. હર્ષદભાઇ ખખ્ખરના પૌત્રી અને ધારાશાસ્ત્રી મનિષભાઇના સુપુત્રીના શુભલગ્નઃ ચિ. હિરલ - ચિ.રોહિત

રાજકોટ : લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ અને લોહાણા અગ્રણી ડો .શ્રી હર્ષદભાઇ ખખ્ખર અને સ્વ. નયનાબેનના પૌત્રી તેમજ સૌરાષ્ટ્ર -કચ્છના જાણીતા ધારાશાસ્ત્રી મનિષભાઇ અને અ.સૌ. ફાલ્ગુનીબેન ખખ્ખરની સુપુત્રી ચિ. હીરલના શુભલગ્ન અ.સૌ. રશ્મિબેન તથા શ્રી રાજેશભાઇ ચંદુભાઇ હિંડાચાના સુપુત્ર ચિ. રોહીત સાથે તા.૮ ડિસે.ના રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ શુભ અવસર તા.૭ના શનિવારે સાંજે ૭ વાગ્યાથી સંગીત સંધ્યા રાખેલ છે. (મો.૯૪૨૭૨ ૨૨૨૦૪)

(3:31 pm IST)