Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

મનોજભાઈ ગોંડલીયાના સુપુત્રના શુભલગ્ન : ચિ.હાર્દિક * ચિ.પૂજા

રાજકોટ : અ.સૌ.જ્યોતિબેન તથા શ્રી મનોજભાઈ મનુસખભાઈ ગોંડલીયાના સુપુત્ર ચિ.હાર્દિકના શુભલગ્ન ગોંડલ નિવાસી અ.સૌ અલ્કાબેન તથા શ્રી મુકેશભાઈ ધીરૂભાઈ રાવરાણીના સુપુત્રી ચિ.પૂજા સાથે તા.૧૯ના સોમવારના શુભદીને ગોંડલ મુકામે નિરધારેલ છે. ભોજન સમારંભ તા.૧૮ના રવિવારે રાખેલ છે.

(4:04 pm IST)