Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

જેતપુરના માલવીયા પરીવારના આંગણે શુભલગ્ન- ચિ.નીરવ - ચિ.પુજા

નવાગઢ : જેતપુર નીવાસી શ્રીમતી જ્યોત્સનાબેન તથા દિનેશભાઇ વેલજીભાઇ માલવિયા (માલવિયા સ્કુલ)ના સુપુત્ર ચિ.નીરવના શુભલગ્ન જુની સાંકડીના રહેવાસી શ્રીમતી કાન્તાબેન તથા મનસુખભાઇ નાથાભાઇ આસોદરિયાની સુપુત્રી ચિ. પુજા સાથે તા.૧૬ને ગુરૂવારના રોજ નિરધાર્યા છે

(3:47 pm IST)