Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

દિનેશભાઈ ભટ્ટની સુપુત્રીના શુભલગ્ન : ચિ.પલક : ચિ.સુરજકુમાર

રાજકોટ : ગામ વરાળી હાલ અમદાવાદ નિવાસી અ.સૌ. શિલ્‍પાબેન તથા શ્રી દિનેશભાઈ મણીલાલ ભટ્ટની સુપુત્રી ચિ.પલકના શુભલગ્ન અ.સૌ.રચનાબેન તથા શ્રી જગદીશભાઈ ચમનલાલ જોષીના સુપુત્ર ચિ.સુરજકુમાર સાથે તા.૭ના મંગળવારના શુભદિને અમદાવાદ મુકામે નિરધારેલ છે. તા.૬ના સાંજે ૭ વાગ્‍યે  દાંડીયારાસ રાખેલ છે. (મો.૯૯૨૪૨ ૯૩૧૬૨)

 

(12:21 pm IST)