Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

જયેશભાઈ ખખ્ખરના સુપુત્રના શુભલગ્નઃ ચિ.દિવ્યાંગ: ચિ.હેમાંગી

રાજકોટ : શ્રીમતી ખ્યાતિબેન તથા શ્રી જયેશભાઈ પ્રભુદાસભાઈ ખખ્ખરના સુપુત્ર ચિ.દિવ્યાંગના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. શકુંતલાબેન તથા શ્રી દિપકભાઈ હેમેન્દ્રભાઈ ખીરૈયાની સુપુત્રી ચિ. હેમાંગી સાથે તા.૨૬ના ગુરૃવારના શુભદિને નિરધારેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તે જ દિવસે સાંજે રાખેલ છે.

(3:48 pm IST)