Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

જામજોધપુર 'અકિલા' પરિવારના સ્વ.પ્રવિણભાઇ જુલાસણાના સુપુત્રના શુભલગ્ન ચિ.રાજ - ચિ.પાયલ

રાજકોટ : જામનગર જિલ્લાના જામજોધપુર ગામનાં વતની અને વર્ષો સુધી 'અકિલા' પરિવારના પ્રતિનિધિ તરીકે સેવા આપીને દાયકાઓ સુધી 'અકિલા' ના માધ્યમથી લોકોની સમસ્યાઓને વાચા આપનાર સ્વ.પ્રવિણભાઇ લાલજીભાઇ જુલાસણા અને સ્વ.ભાવનાબેન પ્રવિણભાઇ જુલાસણાના સુપુત્ર ચિ.રાજના શુભલગ્ન કેશોદ નિવાસી અ.સૌ.કંચનબેન અને શ્રી રસીકભાઇ લાલજીભાઇ હિંગરાજીયાની સુપુત્રી ચિ.પાયલ સાથે તા.૮-૩-૧૯ના શુક્રવારે નિરધારેલ છે.

શુભલગ્ન પ્રસંગે તા.૭-૩-૧૯ને ગુરૂવારે બપોરે ૩ વાગ્યે મંડપ રોપણ, સાંજે ૬-૩૦ વાગ્યે ભોજન સમારંભ, રાત્રે ૮-૩૦ વાગ્યે રાસની રમઝટ તા. ૮-૩-૧૯ને શુક્રવારે સવારે પઃ૩૦ વાગ્યે જાન પ્રસ્થાન, સવારે ૮ વાગ્યે હસ્તમેળાપની વિધિ સંપન્ન થશે.

આમંત્રીતોને ઉપસ્થિત રહેવા તેજશકુમાર હસમુખભાઇ જુલાસણા, ઘનશ્યામકુમાર મનસુખભાઇ જુલાસણા, રજનીકાંત વલ્લભદાસ લાલાણી, મમતાબેન રજનીકાંત લાલાણી, ભૌતિકકુમાર રસિકભાઇ ખાંટ, ઇશીતાબેન ભૌતિકકુમાર ખાંટ, પિન્ટુકુમાર રમેશભાઇ ગોવાણી, જાગૃતિબેન પિન્ટુકુમાર ગોવાણી, નિકુંજકુમાર જમનભાઇ કણસાગરા, હિરલબેન નિકુંજકુમાર કણસાગરા, મુકુંદકુમાર હસમુખભાઇ ત્રિવેદી, ફેનીબેન મુકુંદકુમાર ત્રિવેદી, વસંતભાઇ પરસોતમભાઇ હાંસલીયા, મંજુલાબેન વસંતભાઇ હાંસલીયા સહિતનાએ આમંત્રણ પાઠવ્યુ છે.

(11:32 am IST)