Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

ફલ્લાના પરમાર પરિવારના આંગણે શુભલગ્ન ચિ. ઉદયસિંહ - ચિ.માનસીબા

ફલ્લાઃ બેરાજા-(ફલ્લા)નાં નીવાસી શ્રી જીવણસંગ શીવુભા પરમાર(ડાયરેકટર એ.પી.એમ.સી જોડીયા)નાં સુપ્રુત્ર ચિ. ઉદયસિંહનાં શુભલગ્ન ચેલા નીવાસી ઉદયસિંહ પ્રવિણસિંહ ભટ્ટીની સુપુત્રી ચિ.માનસીબા સાથે તા.૩ના રોજ નિરધારેલ છે.

(11:47 am IST)