Gujarati News

Gujarati News

News of Friday, 1st March 2019

અમરેલીના નિર્મળ પરિવારમાં શ્રીફળ વિધિઃ ચિ.સંદિપ * ચિ.જયશ્રી

અમરેલી : જેતપુર નિવાસી અ.સૌ. નિરૂપમાબેન (નીરૂબેન) તથા શ્રી રસિકલાલ ત્રિભોવનદાસ નિર્મળના સુપુત્ર ચિ. સંદિપની શ્રીફળ વિધિ જેતપુર નિવાસી ગં.સ્વ. જયવંતીબેન તથા સ્વ. દલસુખભાઇ બાબુલાલ પડિયાની સુપુત્રી ચિ. જયશ્રી સાથે તા. ૩ને રવિવારે સવારે ૧૦ કલાકે ઉત્સવ હોટલ સરદાર ચોક, જૂનાગઢ રોડ જેતપુર ખાતે નિરધારેલ છે.

(3:37 pm IST)