Gujarati News

Gujarati News

News of Friday, 1st March 2019

સાણથલી વાળા વસાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ. નિકુંજ - ચિ. નેહલ

સાણથલી : હાલ રાજકોટ શ્રી દિપકભાઇ જેન્તીભાઇ વસાણી અને ભારતીબેન (સાણથલી વાળા)ના સુપુત્ર ચિ. નિકુંજના શુભ લગ્ન મોરબી નિવાસી શ્રી પ્રવિણભાઇ શાંતિલાલ પોપટ અને સરલાબેનની પુત્રી ચિ. નેહલ સાથે તા. ૩ ને રવિવારે નિરધારેલ છે.

(11:46 am IST)