Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

વાપીઃ રજનીકાંતભાઇ રાયઠઠ્ઠાના સુપુત્રના શુભલગ્નઃ ડો.નીલ - ચિ. કિંજલ

રાજકોટઃ હંસાબેન તથા શ્રી રજનીકાંતભાઇ રાયઠઠ્ઠા (વાપી)ના સુપુત્ર ડો. નિલના શુભલગ્ન ભાવનાબેન તથા શ્રી રાજુભાઇ શિંગાળાની સુપુત્રી ચિ. કિંૅજલ સાથે તા.૨૪ના રવિવારના શુભદિને અમરેલી મુકામે નિરધારેલ છે. (શ્રી રજનીકાંતભાઇ રાયઠઠ્ઠા મો.૯૮૨૫૧ ૧૮૬૨૫) (૪૦.૨)

(11:48 am IST)