Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રાજકોટમાં જગદીશભાઇ ભોજાણીના સુપુત્રના શુભલગ્નઃ ચિ. મનન - ચિ. ધ્વનિ

રાજકોટ : રાજકોટનાં શ્રીમતી કલ્પનાબેન અને શ્રી જગદીશભાઇ કાંતિલાલ ભોજાણીના સુપુત્ર ચિ. મનનના શુભલગ્ન બોડેલી નિવાસી શ્રીમતી લતાબેન અને શ્રી અશોકભાઇ ચંડીભરના સુપુત્રી ચિ. ધ્વનિ સાથે તા. ર૪ ને રવિવારે નિરધારેલ છે.

માળા રોપણ તા. ર૩ ને શનીવારે સવારે ૮.૧પ વાગ્યે મંડપ રોપણ સવારે ૯.૧પ વાગ્યે, સવારે ૧૧.૧પ વાગ્યે યજ્ઞોપવિત, સાંજે પ.૧પ વાગ્યે સાંજી, સાંજે ૭ વાગ્યે દાંડીયા રાસ, તા. ર૩ ને શનિવારે રાત્રે ૧૧.૧પ વાગ્યે જાન પ્રસ્થાન, સાંજે ૬.૩૧ વાગ્યે હસ્ત મેળાપ, વિધી થશે.

તા. રપ ને સોમવારે રાત્રે ૮.૧પ વાગ્યે કલ્યાણમ પાર્ટી પ્લોટ, સીનર્જી હોસ્પિટલ સામે, ૧પ૦ ફુટ રીંગ રોડ, અયોધ્યા ચોક, ગોકુલ - મથુરા સામે આમંત્રીતો માટે સત્કાર સમારંભ યોજાશે. (પ-રર)

(12:05 pm IST)