Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

મહંત પૂ. ભરતબાપુનાં આંગણે ઢોલ ધ્રબુકયાઃ ચિ.રક્ષા - ચિ.જયરાજ

ભાવનગરઃ સાયલા પાસે ધજાળા ગામે આવેલ વિશ્વ વિખ્યાત તીર્થોટન ''લોમેવ ધામ''ના મહંત પ.પૂ. શ્રી ભરતબાપુ એ. ભગતના સુપુત્રી ચિ. રક્ષાના શુભલગ્ન કુંભારા નિવાસી દરબાર શ્રી અનકુભાઇના સુપુત્ર ચિ. જયરાજ સાથે ગુરૂવારના તા.૧૩ના દિને ધુનડા ''લોમેવ ધામ'' તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર ખાતે નિરધારેલ છે.(૧.૫)

(11:46 am IST)