Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

પ્રદિપભાઇ વ્યાસ પરિવારમાં શુભલગ્ન : ચિ.શ્રધ્ધા - ચિ.દેવ

રાજકોટ : અ.સૌ.મેઘાબેન તથા શ્રી પ્રદિપભાઇ જયંતિભાઇ વ્યાસની સુપુત્રી ચિ.શ્રધ્ધાના શુભલગ્ન અ.સૌ.જયશ્રીબેન તથા શ્રી દિનેશભાઇ ભાનુશંકર પંડયાના સુપુત્ર ચિ.દેવ સાથે તા.૧૦ના સોમવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. તા.૯ના બપોરે ૩ વાગ્યાથી સાંજીના ગીત તેમજ રાત્રીના ૯ થી દાંડીયારાસ રાખેલ છે. (શ્રી પ્રદિપભાઇ વ્યાસ મો. ૯૪૨૮૭ ૯૫૮૪૦)

(11:43 am IST)