Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

જયેશભાઈ પટેલની સુપુત્રીના શુભલગ્ન : ચિ.જાનકી - ચિ.પુલકિત

રાજકોટ : શ્રીમતિ મનિષાબેન તથા શ્રી જયેશભાઈ કેશવજીભાઈ પટેલ (મંત્રી ઉમિયાધામ- સિદસર અને અધિક કલેકટર- રાજકોટ)ની સુપુત્રી ચિ.જાનકીના શુભલગ્ન શ્રીમતિ ચંદ્રીકાબેન તથા શ્રી વલ્લભભાઈ રવજીભાઈ વિરડીયાના સુપુત્ર ચિ.પુલકિત સાથે યોજાએલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.૧ ડિસેમ્બરના સાંજે ૭ વાગ્યાથી યોજાશે.

(11:16 am IST)