Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

શહેર કોંગ્રેસ મહામંત્રી રમેશસિંહ તલાટીયાનીસુપુત્રીના શુભલગ્ન

ચિ.સચીબા * ચિ.હરદેવસિંહ

રાજકોટ : અ.સૌ.હંસાબા તથા શ્રી રમેશસિંહ માનસિંહજી તલાટીયાની સુપુત્રી ચિ.સચિબા (પીએચડી એકાઉન્ટ)ના શુભલગ્ન રાજકોટ નિવાસી સ્વ.શ્રી દોલુભા જેસંગજી પરમાર અને ગં.સ્વ.હંસાબાના સુપુત્ર ચિ.હરદેવસિંહ (બીએએમએસ, પીજીડી કોસ્મેટોલોજી) સાથે તા.૩૦ના શુક્રવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. દાંડીયારાસ ૨૯મીના ગુરૂવારે રાત્રે ૯ વાગ્યાથી રાખેલ છે. (શ્રી રમેશસિંહ તલાટીયા મો.૯૮૨૪૫ ૩૭૬૧૮)

(3:20 pm IST)