Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

જામનગરનાં સાવલા પરિવારમાં શુભલગ્નઃ ચિ.હર્ષ ચિ.કુંજલ

ચિ.મીરનાં બાલમોવારા ઉતરાવવાની વિધી

જામનગર : સ્વ.રંજનબેન તથા સ્વ. જેન્તિલાલ દેવશીભાઇ સાવલાનાં પૌત્ર તથા અ.સોૈ. ચેતનાબેન અને પ્રવિણભાઇ જેન્તિભાઇ સાવલાના સુપુત્ર ચિ. હર્ષના શુભલગ્નગામ ચેલા હાલ પીપરીયા નિવાસી સ્વ. નર્મદાબેન અને સ્વ. અમૃતલાલ રાયશીભાઇ વોરાની પૌત્રી તથા અ.સૌ. ભારતીબેન અને નવિનભાઇ અમૃતલાલ વોરાના સુપુત્રી ચિ. કુંજલ સાથે તા. રપને રવિવારે નિરધારેલ છે.

જયારે શ્રીમતી રમીલાબેન અને હેમતભાઇ જેન્તિભાઇ સાવલાનાં પૌત્ર તથા શ્રીમતી ફાલ્ગુનીબેન અને જયભાઇના સુપુત્ર ચિ. મીરનાં બાલમોવારા ઉતરાવવાનું મુહૂર્ત તા. રપ ને રવિવારે સવારે ૮ વાગ્યે રાખેલ છે.

ભોજન સમારંભ તા. રપ ને રવિવાર બપોરે ૧૧:૩૦ વાગ્યે શ્રી ઓશવાળ સેન્ટર, પગારી નં. ૧ અને ર, એરોડ્રામ રોડ, સાત રસ્તા, જામનગર ખાતે આમંત્રીતો માટે રાખેલ છે.

(11:42 am IST)