Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

રમેશભાઈ બાસીડાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.અંજલી * ચિ.ધવલ

રાજકોટ : શ્રીમતી નીમુબેન તથા શ્રી રમેશભાઈ મોહનભાઈ બાસીડાની સુપુત્રી ચિ. અંજલીના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી રમાબેન તથા શ્રી રામજીભાઈ લક્ષ્મણભાઈ ટીલાળાના સુપુત્ર ચિ. ધવલ સાથે તા.૨૪ના શનિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. સાંજીના ગીત ૨૩મીના શુક્રવારે બપોરે ૨:૧૫ કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે. (મો.૯૪૨૮૨ ૭૮૦૧૭)

(12:30 pm IST)