Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

જુનાગઢ વ્યાસ પરિવારમાં શુભલગ્ન ચિ. સુમિત - ચિ. ઉર્વી

જુનાગઢ : દિનેશભાઇ અમૃતલાલ વ્યાસ અને પ્રફુલ્લાબેનના સુપુત્ર ચિ. સુમિતના શુભલગ્ન જોષીપરા નિવાસી ગં.સ્વ. સાધનાબેન તથા સ્વ. નીતિનભાઇ નાનાલાલ ભટ્ટની સુપુત્રી ચિ. ઉર્વી સાથે તા. ૧રને શનિવારે નિરધારેલ છે.

(11:25 am IST)