Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

હસમુખભાઇ રાઠોડના સુપુત્રના શુભલગ્ન : ચિ. નિકુંજ - ચિ. જાહનવી

રાજકોટ નિવાસી સ્વ. મધુબેન તથા શ્રી હસમુખભાઇ ગોરધનભાઇ રાઠોડના સુપુત્ર ચિ. નિકુંજ (પી.એસ.આઇ.) ના શુભલગ્ન કેરાળા (જોગાણી) નિવાસી અ.સૌ. ગીતાબેન તથા શ્રી ડો. ચંદુભાઇ કાબાભાઇ બુધેલિયાની સુપુત્રી ચિ. જાહનવી (બીએસસી માઇક્રો) સાથે તા. ૭ ના રવિવારે મટુકી રેસ્ટોરન્ટ, કાલાવડ રોડ, રંગોલી પાર્ક સામે, રાજકોટ ખાતે નિરધારેલ છે.

(11:33 am IST)