Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

દેવરાજભાઈ રૂપારેલીયાના સુપુત્રના શુભલગ્નઃચિ.હાર્દિક - ચિ.હેમાંગી

રાજકોટ :  નિવાસી અ.સૌ.અનુબેન તથા શ્રી દેવરાજભાઈ ગીરધરભાઈ રૂપારેલીયાના સુપુત્ર ચિ.હાર્દિકના શુભલગ્ન વાડાસડા નિવાસી અ.સૌ. કૈલાસબેન તથા શ્રી કમલેશભાઈ રત્નાભાઈ શેખડાની સુપુત્રી ચિ. હેમાંગી સાથે તા.૨૭ના શનિવારના શુભદિને જેતપુર તાલુકાના વાડાસડા મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૨૬ના શુક્રવારે સવારે ૮ વાગે સાંજીના ગીત, સાંજે ૮ વાગ્યાથી દાંડીયારાસ તેમજ ભોજન સમારંભ રાખેલ છે. મો.૯૬૮૭૬ ૨૩૦૦૪

(11:32 am IST)