Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

જામનગ૨ રાજાણી પરિવારમાં હરખનો અવસર : ચિ અર્ચના - ચિ. વિજય

જામનગર : ગં.સ્વ. પુજાબેેન તથા સ્વ. નરેન્દ્રભાઇ અનંતરાય રાજાણીના સુપુત્રી ચિ. અર્ચનાના શુભલગ્ન શ્રીમતી વનિતાબેન તથા શ્રી નરેન્દ્રભાઇ કોટેચાના સુપુત્ર ચિ. વિજયકુમાર સાથે તા.૧૧મીએ શ્રીમતી બ્રાહ્મણ સામવેદી શાખા પંચેશ્વર ટાવર રોડ ખાતે બપોરે ૧ર-૩૦ વાગ્યે જામનગરમાં નિરધારેલ છે.

(3:25 pm IST)