Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

નવિનભાઈ રાઠોડની સુપુત્રીના શુભલગ્ન : ચિ.એકતા - ચિ.હરદીપ

રાજકોટ : શ્રીમતી ચેતનાબેન તથા શ્રી નવિનભાઈ જીવાભાઈ રાઠોડની સુપુત્રી ચિ.એકતાના શુભલગ્ન ભાવનગર નિવાસી શ્રીમતી મુકતાબેન તથા શ્રી પ્રતાપભાઈ ધનજીભાઈ પરમારના સુપુત્ર ચિ.હરદીપ સાથે તા.૧૨ના રવિવારના શુભદીને રાજકોટ ખાતે નિરધારેલ છે.

(11:13 am IST)