Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

રસીકભાઈ સાગઠીયાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.નિકીતા - ચિ.દિપક

રાજકોટ : નિવાસી અ.સૌ.લીલાબેન તથા શ્રી રસીકભાઈ જેઠાભાઈ સાગઠીયાની સુપુત્રી ચિ.નિકીતાના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.હંસાબેન તથા શ્રી પ્રેમજીભાઈ હરિભાઈ ચાવડાના સુપુત્ર ચિ.દિપક સાથે તા.૧૪ના મંગળવારના શુભદીને રાજકોટ ખાતે નિરધારેલ છે. તા.૧૩ના સોમવારના રાત્રીના ૯ વાગ્યાથી દાંડીયારાસ રાખેલ છે. (શ્રી રસીકભાઈ સાગઠીયા મો.૯૯૧૩૧ ૭૭૩૩૪)

(11:13 am IST)