Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

અમદાવાદઃ દિપકભાઈ ઠકકરની સુપુત્રીના શુભલગ્ન : ચિ.માનસી - ચિ.ધવલકુમાર

રાજકોટ : અમદાવાદ નિવાસી અ.સૌ.દિનાબેન તથા શ્રી દિપકભાઈ મનસુખભાઈ ઠકકરની સુપુત્રી ચિ.માનસીના શુભલગ્ન અમદાવાદ નિવાસી અ.સૌ.દિપ્તીબેન તથા શ્રી હિતેન્દ્રકુમાર વિનોદચંદ્ર ઠકકરના સુપુત્ર ચિ.ધવલકુમાર સાથે તા.૬ જુનના રવિવારના શુભદિને ગાંધીનગર ખાતે નિરધારેલ છે. ભોજન સમારંભ પણ તે જ દિવસે સાંજે ૭ વાગ્યાથી રાખેલ છે. (જલારામ ફોમ એન્ડ ફર્નિશીંગ- અમદાવાદ) (રીયલ્ટી પોઈન્ટ- અમદાવાદ) (શ્રી દિપકભાઈ ઠકકર મો.૯૪૨૮૦ ૨૪૩૫૩) સર્વશ્રી  કિરીટભાઈ ગણાત્રા, અજીતભાઈ, રાજેશભાઈ, નિમિષભાઈ અને અકિલા પરિવારે નવદંપતિને શુભેચ્છા પાઠવી છે.

(3:22 pm IST)