Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

'અકિલા'ના સિનીયર પત્રકાર જગદીશભાઈ ગણાત્રાના સુપુત્રનાં શુભલગ્ન : સાંજે સત્કાર સમારંભ

રાજકોટ : ''અકિલા''ના સીનીયર પત્રકાર અને જાણીતા કોલમીનીસ્ટ શ્રી જગદીશભાઈ વેલજીભાઈ ગણાત્રા તથા શ્રીમતી જયોતિબેન જગદીશભાઈ ગણાત્રાના સુપુત્ર ચિ. વિવેકના શુભલગ્ન રાજનાંદગાવ (છત્તીસગઢ) નિવાસી શ્રી દિનેશભાઈ સાહિતા તથા શ્રીમતી સંગીતાબેનના સુપુત્રી ચિ. નેહા સાથે રાજનાંદગાંવ (છત્તીસગઢ) મુકામે રંગેચંગે સંપન્ન થયા છે. નવદંપતિનો સત્કાર સમારોહ આજે તા.૧૧મીને સોમવારે હોટલ રંગોલી પાર્ક, કીંગ ફાસ્ટ હોટલની પાસે, કાલાવડ મેઈન રોડ ખાતે સાંજે ૭:૩૦ થી રાખવામાં આવેલ છે.

(11:27 am IST)