Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

જેતપુરના મણીયાર પરિવારમાં શુભલગ્ન : ચિ.સુરભી * ચિ.ચિંતન

જેતપુર : નિવાસી શ્રીમતી હિનાબેન તથા હરીશભાઇ બાબુલાલ મણીયાર (રેડીયોવાર્તાકાર)ની સુપુત્રી ચિ. સુરભીના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી અંજનાબેન તથા જગદીશભાઇ ચંદ્રકાંતભાઇ બુદ્ધદેવના સુપુત્ર ચિ. ચિંતન સાથે તા. ૧૧ ને બુધવારે નવી લોહાણા મહાજનવાડી જેતપુર ખાતે નિર્ધારેલ છે.

(3:40 pm IST)