Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ગોરધનભાઇ ગલચરની સુપુત્રીના શુભલગ્ન : ચિ.અસ્મિતા - ચિ. રાકેશ

રાજકોટ નિવાસી અ.સૌ. વિજયાબેન તથા શ્રી ગોરધનભાઇ ગલચરની સુપુત્રી ચિ. અસ્મિતાના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. કંચનબેન તથા શ્રી મનુભાઇ હરીભાઇ ભટ્ટીના સુપુત્ર ચિ. રાકેશ સાથે તા. ૧૪ ના મંગળવારે રાજકોટ મુકામે નિરધારેલ છે.

(11:42 am IST)