Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

જુનાગઢ દવે પરિવારમાં શુભલગ્નઃ ચિ. નિશાંત - ચિ. વિભુતિ

જુનાગઢ : જુનાગઢ રાજગોર સમાજના અગ્રણી રમણીકભાઇ દયાશંકરભાઇ દવે અને અ. સૌ. અરવિંદાબેનના સુપુત્ર ચિ. નિશાંતના શુભલગ્ન સાવરકુંડલા નિવાસી નટુભાઇ પરમાણંદભાઇ મહેતા અને અ. સૌ. ગીતાબેનની સુપુત્રી ચિ. વિભુતિ સાથે તા. ૧પ મેને  બુધવારના રોજ નિરધારેલ છે.

(11:20 am IST)