Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

માણાવદરના સોલંકી પરિવારમાં લગ્નોત્સવઃ ચિ.હેમાંશી - ચિ.દિક્ષીત

જુનાગઢ : માણાવદર નિવાસી ગં. સ્વ. રીટાબેન તથા અ. નિ. નિતીનભાઇ કેશવભાઇ સોલંકી (લાદીવાળા)ની સુપુત્રી તેમજ શ્રી ભરતભાઇ સોલંકી (પોરબંદર) ની ભત્રીજી અને દર્શકભાઇ તેમજ સમીરભાઇની લાડલી બહેન ચિ. હેમાંશીનાં શુભ લગ્ન માણાવદર નિવાસી અ. સૌ. અંજુબેન તથા શ્રી અમૃતલાલ નાનજીભાઇ વાઘેલાનાં સુપુત્ર ચિ. દિક્ષીત સાથે સ્વામી નારાયણ ભગવાન તથા પૂ. પૂ. સદ. શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીના રૂડા આર્શીવાદ સાથે તા. ૧૧ ડીસેમ્બર, શનીવારનાં રોજ સોરઠીયા પ્રજાપતિ સમાજ, પોસ્ટ ઓફીસ પાસે, માણાવદર ખાતે નિરધાર્યા છે. ૧૦ ડીસેમ્બરનાં રોજ સવારે ૧૦ કલાકે મંડપ રોપણ અને રાત્રે ૮ કલાકે દાંડીયા રાસ તેમજ તા. ૧૧ ડીસેમ્બર સવારે ૯ કલાકે હસ્ત મેળાપ રાખેલ છે

(11:48 am IST)