Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

લગ્ન પ્રસંગે ગૌસેવાનું અનુકરણીય પગલુ

રાજકોટઃ શ્રીમતી ચેતનાબેન અને રસીકભાઈ નારણભાઈ માવદીયાના પુત્ર ચિ. હાર્દિકના શુભલગ્ન શ્રીમતી પુષ્પાબેન અને સ્વ.મનસુખભાઈ ગોહેલની સુપુત્રી ચિ.ખુશાલી સાથે સંપન્ન થયા. જેમાં કોઈપણ જાતની ભેટ સોગાત સ્વિકારવાના બદલે મહેમાનોના આર્શિવાદ રૂપી જે કંઈ સ્વૈચ્છીક અનુદાન કરાશે. આ પ્રસંગે શ્રીજી ગૌશાળાનું કાઉન્ટર રાખેલ છે. તેમ રસીકભાઈ માવદીયા (મો.૯૭૨૫૨ ૯૨૨૨૨)ની યાદી જણાવે છે.

(3:41 pm IST)