Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

પારસમલ મહેતાના સુપુત્રના શુભલગ્ન : ચિ.મયુર - ચિ.શિલ્પા

રાજકોટ : ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને ન્યુઝપ્રિન્ટના દેશના ટોચના વિક્રેતા શ્રી પારસમલ મહેતાના સુપુત્ર ચિ.મયુરના શુભલગ્ન શ્રી પુખરાજજી સા.ચૌપડાની સુપુત્રી ચિ.શિલ્પા સાથે સુરત મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે નવદંપતિનો સત્કાર સમારંભ તા.૧૦ના શુક્રવારના રોજ સાંજે ૭:૩૦ વાગ્યાથી ગાંધીનગર મુકામે રાખેલ છે.(મો.૯૩૨૭૧ ૪૮૭૭૧)

(3:29 pm IST)