Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

હરીશભાઈ ગોહેલના સુપુત્રના શુભલગ્ન : ચિ.સંદિપ - ચિ.સોનલ

અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરા ફરી, રેશમની રૂડી ગાંઠે બંધાશે નવલા નવદંપતિ

રાજકોટ : અ.સૌ.લલીતાબેન તથા શ્રી હરીશભાઈ તુલસીદાસ ગોહેલના સુપુત્ર ચિ.સંદિપના શુભલગ્ન અમદાવાદ નિવાસી ગં.સ્વ.કિરણબેન તથા સ્વ.મુકેશભાઈ જીવરાજભાઈ ચૌહાણની સુપુત્રી ચિ.સોનલ સાથે તા.૧૪ના મંગળવારના શુભદીને અમદાવાદ મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે ૧૨મીના રવિવારે સાંજે ૪ થી ૬ સાંજીના ગીત રાખેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.૧૫ના બુધવારે સાંજે રાજકોટ ખાતે રાખેલ છે. (શ્રી હરીશભાઈ ગોહેલ મો.૯૮૨૫૮ ૨૮૨૭૩)

(3:29 pm IST)