Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

રાણાવાવના જોગિયા પરિવારમાં શુભલગ્નઃ ચિ. પ્રકાશ - ચિ. અલ્પા

રાણાવાવઃ ગં.સ્વ. રમાબેન તથા સ્વ. રમેશભાઈ ખીમજીભાઈ જોગિયાના સુપુત્ર ચિ. પ્રકાશના શુભલગ્ન પોરબંદર નિવાસી અ.સૌ. કાન્તાબેન તથા શ્રી કરશનદાસ જમનાદાસ રાણીંગાની સુપુત્રી ચિ. અલ્પા સાથે વૈશાખ સુદ ૮ને રવિવારે તા. ૧૨મીએ નિરધારેલ છે.

 

(11:31 am IST)