Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

જૂનાગઢ ત્રિવેદી પરિવારમાં શુભલગ્નઃ ચિ. ધનુષ - ચિ. કૃપાલી

જૂનાગઢઃ અ.સૌ. ભાવનાબેન અને વિજયભાઈ અંબાશંકરભાઈ ત્રિવેદીના સુપુત્ર ચિ. ધનુષના શુભલગ્ન જૂનાગઢ નિવાસી અ.સૌ. રેખાબેન અને વિજયભાઈ મુળશંકરભાઈ પંડયાની સુપુત્રી ચિ. કૃપાલી સાથે તા. ૧૪ને શુક્રવારે અવસર પાર્ટી પ્લોટ - ડુમ વિભાગ, ખલીલપુર રોડ, જોષીપુરા-જૂનાગઢ ખાતે નિરધારેલ છે.

મંડપ મુહુર્ત તા. ૧૩ને ગુરૂવારે બપોરે ૪ વાગ્યે રાત્રીના ૯ વાગ્યે દાંડીયા રાસ, તા. ૧૪ને શુક્રવારે સવારે ૯.૩૦ વાગ્યે જાન પ્રસ્થાન, બપોરે ૧૧ વાગ્યે હસ્તમેળાપ તથા બપોરે ૧૨ વાગ્યે ભોજન સમારંભનું આમંત્રીતો માટે આયોજન કરાયુ છે.

(11:34 am IST)