Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

સાવરકુંડલા ગણાત્રા પરિવારમાં શુભલગ્ન : ચિ. શ્રૃત્રિ - ચિ.વિવેક

નવાગઢ : સાવરકુંડલાના રહીશ શ્રીમતિ મીનાબેન તથા નીતિનભાઇ ગણાત્રાની સુપુત્રી ચિ. શ્રૃત્રીના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રીમતિ હંસાબેન તથા વિજયભાઇ સોમૈયાના સુપુત્ર ચિ. વિવેક સાથે તા. ૯ ને રવિવારના રોજ નિરધાર્યા છે. આ રૂડો અવસર રાજકોટના સપ્તદી પાર્ટી પ્લોટ કાલાવડ રોડ ખાતે યોજાશે.

(11:33 am IST)