Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

જામનગરના 'અકિલા'ના એજન્ટ નરેશભાઇ નકુમના સુપુત્રના શુભલગ્ન ચિ.યોગેશ - ચિ.પ્રિયા

જામનગર :  અકિલાના એજન્ટ શ્રી નરેશભાઇ માવજીભાઇ નકુમ અને અ.સૌ. દિવાળીબેનના સુપુત્ર ચિ. યોગેશના શુભલગ્ન તા.૧૧ને મંગળવારે ધ્રોલ નિવાસી શ્રી છગનભાઇ પ્રાગજીભાઇ પરમાર અને અ.સૌ. અનસોયાબેનના સુપુત્રી ચિ. પ્રિયા સાથે નિરધારેલ છે.

તા.૧૦ને સોમવારે સવારે ૯.૩૦ વાગ્યે મંડપ મુહૂર્ત બપોરે ૧ર.૩૦ વાગ્યે શ્રી સતવારા સમાજની વાડી પોટરીવાળી ગલી ત્રણ દરવાજા પાસે જામનગર ખાતે આમંત્રીતો માટે ભોજન સમારંભનું આયોજન કરાયું છે. જયારે બપોરે  ૩ વાગયે મામેરૂ રાત્રીના ૮ વાગ્યે દાંડીયા રાસ તથા તા.૧૧ને મંગળવારે સવારે ૮ વાગ્યે જાન પ્રયાણ તથા સવારે ૯ વાગ્યે હસ્ત મેળાપ થશે.

(11:33 am IST)