Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જયેશભાઈ ગણાત્રાના સુપુત્રના શુભલગ્ન : ચિ.મોહિત ચિ.ભૂમિ

રાજકોટ : હીનાબેન તથા શ્રી જયેશભાઈ જી. ગણાત્રાના સુપુત્ર ચિ.મોહિતના શુભલગ્ન મમતાબેન તથા શ્રી નિલેશભાઈ કે. સોમૈયાની સુપુત્રી ચિ.ભૂમિ સાથે નિરધારેલ છે. નવદંપતિનો સત્‍કાર સમારંભ તા.૧૩ના શુક્રવારે સાંજે ૮ વાગ્‍યાથી રાખેલ છે.

(1:31 pm IST)