Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

જામનગરના મહેતા પરિવારમાં શુભલગ્નઃ ચિ. હિમાની ચિ. અજય

જામનગરઃ અ.સૌ. હેતલબેન અને શ્રી ચેતનભાઈ ચંદુલાલ મહેતાની સુપુત્રી ચિ. હિમાનીના શુભલગ્ન ધારૂકા - ભાવનગર નિવાસી હાલ મુંબઈ અ.સૌ. ચેતનાબેન અને શ્રી ગિરીશભાઈ મહેતાના સુપુત્ર ચિ. અજય સાથે તા. ૧૨ને ગુરૂવારે કુંબરભાઈ જૈન ધર્મશાળા, જામનગર ખાતે નિરધારેલ છે.

શુભલગ્ન પ્રસંગે આજે બુધવારે બપોરે ૩ વાગ્યે મંડપ મુહુર્ત, સાંજે ૭ વાગ્યે દાંડીયારાસ, કાલે તા. ૧૨ને ગુરૂવારે બપોરે ૧૧ વાગ્યે તથા હસ્તમેળાપ ૧૧.૪૫ વાગ્યે તેમજ ભોજન સમારંભ કાલે તા. ૧૨ને ગુરૂવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે રાખેલ છે.

(11:30 am IST)