Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

જાડેજા પરિવારમાં શુભલગ્ન : ચિ.સિધ્ધરાજસિંહ - સૌ.કા.ચિ.જયોતિબા

રાજકોટ : શ્રી સંજયસિંહ જીવણસિંહ જાડેજાના સુપુત્ર ચિ. સિધ્ધરાજસિંહજીના શુભલગ્ન મુળ ગામ માથક નિવાસી શ્રી રામદેવસિંહ ભારતસિંહ ઝાલાની સુપુત્રી સૌ.કા.ચિ. જયોતિબા સાથે આજે તા.૨૭ના ગુરૂવારના શુભદિને યોજાયેલ છે.

(4:20 pm IST)