Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

મનિષભાઈ મહિધરીયાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.શિવાની - ચિ.વિરલ

રાજકોટ : અ.સૌ.બિન્દુબેન તથા શ્રી મનિષભાઈ ચમનભાઈ મહિધરીયાની સુપુત્રી ચિ.શિવાની (એમ.એ.)ના શુભલગ્ન અ.સૌ.પન્નાબેન તથા શ્રી હિતેશભાઈ વ્રજલાલભાઈ ઘોરેચાના સુપુત્ર ચિ.વિરલ (ઈન્ટીરીયર ડીઝાઈનર) સાથે આવતીકાલે તા.૨૭ના ગુરૂવારના શુભદીને રાજકોટ ખાતે નિરધારેલ છે.(મો.૯૫૮૬૪ ૯૦૯૬૪)

(11:27 am IST)