Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

જામનગરના મજીઠીયા પરિવારમાં શુભલગ્ન : ચિ. નિશા - ચિ. ભાવિન

જામનગર : અ.સૌ. વર્ષાબેન અને શ્રી સુભાષભાઇ મજીઠીયાની સુપુત્રી  ચિ. નિશાના શુભલગ્ન રાજકોટ નિવાસી ગં.સ્વ. ભાવનાબેન અને સ્વ. હરીશભાઇ તન્નાના સુપુત્ર ચિ. ભાવિનકુમાર સાથે તા. ૬ના રોજ સીંધુ જયોત ઓવરબ્રીજ પછી રાજકોટ હાઇવે અતુલ મારુતિ નેક્ષા શો રૂમ સામે નિરધારેલ છે.

(11:21 am IST)