Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

વસંતભાઈ તુરખીયાના સુપુત્રની શ્રીફળવિધિ : ચિ.ડો.જય - ચિ.ડો.નિરાલી

રાજકોટ : શ્રીમતી ભાવનાબેન તથા શ્રી વસંતભાઈ ત્રંબકલાલ તુરખીયાના સુપુત્ર ચિ.ડો.જયની સગાઈ (શ્રીફળવિધિ) શ્રીમતી ઉષાબેન તથા શ્રી દિલીપભાઈ નવીનચંદ્ર સંઘવીની સુપુત્રી ચિ. ડો.નિરાલી સાથે આજરોજ અષાઢી બીજના શુભદિને સંપન્ન થઈ હતી.

(1:24 pm IST)