Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

જેતપુરના વાછાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ. સન્નિ - ચિ. નિયતી

જેતપુર : શ્રીમતિ નિલાબેન તથા અરવિંદભાઇ જેરામભાઇ વાછાણીના સુપુત્ર ચિ. સન્નિના શુભ લગ્ન ભાવનગર નિવાસી હર્ષાબેન તથા સુરેશભાઇ વિઠ્ઠલભાઇ વૈષ્નાણીની સુપુત્રી ચિ. નિયતી સાથે તા. ૭મીએ ગુરૂવારે સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ કાળીયા બીડ, ભાવનગર ખાતે નિરધારેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા. ૮મીએ શુક્રવારે સાંજે ૭:૩૦ કલાકે ઉમા પાર્ટી પ્લોટ, જેતપુર ખાતે રાખેલ છે.

(3:58 pm IST)