Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

શૈલેષભાઈ પરસાણાના સુપુત્રના શુભલગ્ન : ચિ.રક્ષિત - ચિ.ઋત્વી

રાજકોટ : અ. સૌ. ભારતીબેન તથા શ્રી શૈલેષભાઈ હરજીભાઈ પરસાણાના સુપુત્ર ચિ. રક્ષિતના શુભલગ્ન અ. સૌ. શીતલબેન તથા શ્રી રાજેશભાઈ મગનભાઈ સોરઠીયાની સુપુત્રી ચિ. ઋત્વી સાથે આવતીકાલે તા.૭ના બુધવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.૮ના ગુરૂવારે સાંજે રાખેલ છે.

(12:53 pm IST)