Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

વૈદ્ય ડો. સ્તવનભાઈ શુકલના ભાઈના શુભલગ્ન

શુકલ પરિવારના આંગણે ઢોલ ઢબુકયા : ચિ.ધ્યાન - ચિ.સુરભી

રાજકોટ : અ. સૌ. ઉષાબેન તથા શ્રી માર્કંડેયભાઈ મહેશ્વરભાઈ શુકલના સુપુત્ર તેમજ સૌરાષ્ટ્રના નામાંકિત વૈદ્ય ડો. સ્તવનભાઈ શુકલના જામખંભાલીયા નિવાસી અ. સૌ. કિરણબેન તથા શ્રી મુકેશભાઈ કિશોરચંદ્ર રાવલની સુપુત્રી ચિ. સુરભી સાથે આવતીકાલે તા.૭ના બુધવારના શુભદિને જામખંભાલીયા મુકામે નિરધારેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.૮ના ગુરૂવારે સાંજે ૭ વાગ્યાથી રાજકોટ ખાતે નિરધારેલ છે. (મો.૯૮૨૪૦ ૯૦૦૦૮/ ૯૮૨૫૦ ૭૭૫૯૩)

(12:53 pm IST)