Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

રાજકોટ તેરૈયા પરિવારમાં શુભલગ્નઃ ચિ. મનિષ - ચિ. મહેશ્વરી

જૂનાગઢઃ. રાજકોટ નિવાસી નિવૃત પીઆઈ ભૂપતભાઈ રામભાઈ તેરૈયા અને અ.સૌ. મંજુલાબેનના સુપુત્ર ચિ. મનિષના શુભલગ્ન જૂનાગઢ નિવાસી એએસઆઈ ઉમેશચંદ્ર મહેશભાઈ વેગડા અને અ.સૌ. કૈલાશબેનની સુપુત્રી ચિ.મહેશ્વરી સાથે તા. ૧૦ ડીસેમ્બરને ગુરૂવારના રોજ મુરલીધર ફાર્મ કેનડીપુર ગામ અંબાળા રોડ, સાસણ હાઈવે મુ. મેંદરડા ખાતે નિરધારેલ છે.

(11:37 am IST)