Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

જામનગરના જોશી પરિવારમાં લગ્નોત્સવઃ ચિ. મહેશ્વરી ચિ. મિહિર

ખંભાળિયાઃ જામનગર નિવાસી અ.સૌ. સંગીતાબેન તથા જગદીશભાઈ ભાનુશંકર જોશીની સુપુત્રી ચિ. મહેશ્વરીના શુભલગ્ન અ.સૌ. શારદાબેન તથા શ્રી લીલાધરભાઈ જીવાભાઈ રાજ્યગુરૂના પુત્ર ચિ. મિહિર સાથે તા. ૧૩ના સંવત ૨૦૭૮ માગસર સુદ ૧૦ને સોમવારના રોજ યોજાયેલ છે.

(1:05 pm IST)