Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

રાજેશભાઈ કતીરાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.ડોલી - ચિ.યશ

રાજકોટ : જાણીતા ફ્રુટના વેપારી શ્રી રાજેશભાઈ મનસુખલાલ કતીરા અને અ.સૌ.હિનાબેનના સુપુત્રી ચિ.ડોલીના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.બિન્દુબેન તથા શ્રી રમેશભાઈ બાબુભાઈ ખંધેડીયાના સુપુત્ર ચિ.યશ સાથે તા.૨૧ને રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આજે શનિવારે બપોરે ૨:૩૦ વાગ્યે સાંજીના ગીત- માળા રોપણ બાદ સાંજના ૪:૩૦ વાગ્યે ચિ.પાર્થની જનોઈવિધી રાખેલ.(મો.૯૮૭૦૦ ૩૬૨૦૧)

(12:54 pm IST)