Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જામજોધપુરના વાછાણી પરિવારના આંગણે ઢોલ ઢબુકશેઃ ચિ.હિત- ચિ.ઇશા

જામ-જોધપુરઃ શ્રીમાન નવીનચંદ્ર જાદવજીભાઇ વાછાણી તથા શ્રીમતી મીનાક્ષીબહેન નવીનચંદ્ર વાછાણીના સુપુત્ર ચિ.હિત (હાલ અમેરિકા)ના શુભલગ્ન ધોરાજી નીવાસી શ્રીમાન પિયુષભાઇ કાન્તીલાલ ટીલવા તથા શ્રીમતી ઉર્મિલાબેન પિયુષભાઇ ટીલવાની સુપુત્રી ચિ.ઇશા (હાલ અમેરિકા)ના શુભલગ્ન તા.૨૧ના રોજ નિરધારેલ છે.

(10:24 am IST)