Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

જેતપુર પંડયા પરીવારમાં શુભલગ્નઃ ચિ.ધ્રૃવિ * ચિ.સંકેત

જેતપુર : નિવાસી અ.સૌ.સોનલબેન તથા મનીષભાઇ પ્રભુલાલ પંડયા (ઓમ ડેવલોપર્સ વાળા)ની સુપુત્રી ચિ.ધ્રૃવિના શુભલગ્ન અંકલેશ્વર નિવાસી અ.સૌ.કલ્પનાબેન તથા રાજેશભાઇ રામશંકરભાઇ દવેના સુપુત્ર ચિ. સંકેત સાથે તા.ર૦-૧૧ ને શનીવારના રોજ વિવાહ પાર્ટી પ્લોટ ખાતે નિર્ધારેલ છે.

(12:48 pm IST)